Video / ભરૂચમાં વાવાઝોડાને લઈને દરિયામાં ચાલતી બોટ બંધ કરાઈ

ભરૂચમાં 'મહા' વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ પર છે. દરિયા કાંઠા વિસ્તારમાં સતત અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સૂચનો બાદ દરિયાકાંઠા વિસ્તારમાં સ્થિતિનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. હાલ ભરૂચથી મહિસાગર સુધી 600થી વધુ બોટ કાંઠે પરત બોલાવી દેવાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ