ઉત્સવ / બનાસકાંઠામાં મા અર્બુદાના ભક્તોનું ઘોડાપૂર, શોભાયાત્રામાં પગ મૂકવાની પણ જગ્યા નહીં, સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાશે

In Banaskantha Maa Arbuda devotees have no pla Sahasrachandi Mahayagna

બનાસકાંઠા જિલ્લામાં અર્બુદા રજત જયંતી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અર્બુદા રજત જયંતી પ્રસંગે યોજાયેલ શોભાયાત્રા 1 લાખથી વધુ ભક્તો જોડાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ