તઘલખી આદેશ / અમદાવાદમાં તંત્રએ માણેકચોકમાંથી ટેબલ-ખુરશી હટાવ્યા, વેપારીઓ બોલ્યા- આ સારા ઘરના લોકો નીચે બેસીને જમી રહ્યા છે કેવું લાગે!

In Ahmedabad the administration removed tables and chairs from Manekchowk

અમદવાદના માણેકચોક ખાણીપીણી બજારમાં રસ્તા પર મૂકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ AMC દ્વારા કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ