અમદાવાદ / કોરોના મહામારીમાં દાન મુદ્દે પાંડુરંગ શાસ્રી (દાદાજી)-જયશ્રી દીદી અંગે પોસ્ટ કરનાર વિરુદ્ધમાં ફરિયાદ

In Ahmedabad, a man lodged a complaint against Pandurang Shastri for a message

સ્વાધ્યાય પરિવારના સંસ્થાપક પાંડુરંગ શાસ્ત્રી અને જયશ્રી દીદી અંગે પોસ્ટ કરનાર વિરુદ્ધ અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બાપુનગર પોલીસે વડોદરાના એક વ્યકિત વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. સ્વાધ્યાય પરિવારના લોકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ધાર્મિક એક્તા અને કોમી એખલાસને નુક્સના પહોંચાડતો મેસેજ વાયરલ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ