રાજનીતિ / ઇમરાનનો વડાપ્રધાન મોદીને પત્ર, વાતચીત થકી તમામ વિવાદ ઉકેલવા માગે છે પાક

Imran Writes To Modi, Says Pak Wants Talks With India To Resolve All Disputes

વડાપ્રધાન મોદીએ ફરીવાર સત્તા સંભાળ્યા બાદ પડોશી દેશ પાકિસ્તાન વાતચીત માટે ઉત્સાહી જણાઇ રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજરોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ઇસ્લામાબાદ કાશ્મીર મુદ્દે તમામ સમસ્યાઓના સમાધાન માટે વાતચીત કરવા જણાવ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ