પાકિસ્તાન / સતત ધમકી આપતા ઈમરાને કહ્યું કે જો ભારત-પાક વચ્ચે યુદ્ધ થયું તો...

imran khan war not be india and pakistan

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મામલે ફટકાર મળ્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન આજ કાલ સતત યુદ્ધનું રટણ કર્યે રાખે છે. ઇમરાનખાને ફરી એક વખત ગણાવ્યું છે કે જો બે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો વચ્ચે યુદ્ધ થશે તો આ યુદ્ધ માત્ર બે દેશો પૂરતું સીમિત રહેશે નહીં, પરંતુ સમગ્ર પ્રદેશમાં ખતરનાક પરિણામો આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ