પાકિસ્તાનની તહરીક એ ઇન્સાફ પાર્ટીના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર ઇણરાન ખાનની ત્રીજી પત્ની એમનાથી નારાજ થઇને પિયર ચાલી ગઇ છે. પત્ની બુશરા માનેકના ઘરના પાલતું કૂતરાઓને કારણે ઝઘડો થઇ ગયો. જેના કારણેએ ઘર છોડીને પિયર ચાલી ગઇ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમરાન ખાનના પાલતુ કૂતરાં જેમને બુશરના કહેવા પર પટિયાલ હાઉસથી નિકાળી દેવામાં આવ્યા હતા અને ફરીથી પાછા આવી ગયા અને ચારે બાજુ ફરવા લાગ્યા. તમને જણાવી દઇએ કે ઇણરાન ખાનને પોતાના કૂતરું 'શેરુ'ને માર્યા માટેની ઉડી રહેલી અફવાઓને ફગાવી દીધી હતી.
બુશરા કોઇ ધાર્મિક અનુષ્ઠાનના કારણએ કૂતરાઓને ઘથી દૂર રાખવા ઇચ્છતી હતી. તમને જણાવી દઇએ કે ઇમરાન ખાને ગત મહિને ગુપચુપ રીતે પોતાની આધ્યાત્મિક સલાહકાર બુશરા માનેક સાથે લગ્ન કરી લીધા હતા. આ એમના ત્રીજા લગ્ન હતા.