ઇસ્લામાબાદ / ઇમરાને શેર કર્યા કરતારપુર કૉરિડોરના ફોટો, કહ્યું- શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર

imran khan shares photos of kartarpur corridor says ready to welcome sikh devotees

કરતારપુર કૉરિડોરના ઉદ્ધાટન 9 નવેમ્બરે થવાનું છે. એવામાં ખાને ટ્વિટર પર ફોટો શેર કરીને પવિત્ર સ્થાનની એક ઝલક આપી છે અને કહ્યું કે આસ્થાનું આ કેન્દ્ર ગુરુ નાનક દેવની 550મી જન્મજયંતિ પર સિખ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા તૈયાર છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ