નિવેદન / કલમ 370 હટાવાયા બાદ કાશ્મીર મુદ્દે વધ્યું ઘર્ષણ, ઇમરાન ખાને કહ્યું કે...

 imran khan says no point talking to india narendra modi

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરી એકવાર ભારતને યુદ્ધની ખોખલી ધમકી આપી છે. ઈમરાન ખાને વિદેશી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે પરમાણુ શક્તિ સંપન્ન બન્ને દેશ વચ્ચે સૈન્ય સંઘર્ષનો ખતરો વધી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ