પ્રશંસા / ભલે તે ભારતના વિદેશમંત્રી છે પણ હું વખાણ કરીશ... જયશંકરના જબરા ફેન થઈ ગયા પાકિસ્તાનના પૂર્વ PM

Imran khan praised India aspecially  S jayshankar

ઇમરાન ખાન વારંવાર ભારતીય વિદેશ નીતિના વખાણ કરતાં જોવા મળે છે. ત્યારે તેમણે વિદેશમંત્રી એસ જયશંકરના ખુબ વખાણ કરે છે અને શહબાઝ સરકાર પર નિશાનો સાધે છે. તેમનું કહેવું છે કે ભારતની વિદેશનીતિ સ્વતંત્ર છે અને તે પોતાના નાગરિકો માટે વિચારે છે એટલે તે રૂસથી તેલ ખરીદી રહ્યું છએ ઇમે અમેરિકાની ક્વોડમાં પણ જોડાયેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ