નિવેદન / કાશ્મીર મામલે પાકિસ્તાનના PM ઇમરાન ખાને કહ્યું કરફ્યૂ હટશે તો જ થશે વાતચીત

imran khan curfew jammu kashmir article 370 india pakistan

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર જમ્મૂ કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાની મીડિયા મુજબ જમ્મૂ કાશ્મીર મુદ્દા પર ઇમરાન ખાને કહ્યું કે ભારતની સાથે ત્યાં સુધી કોઇ વાતચીત નહીં થાય, જ્યાં સુધી કરફ્યૂ હટાવવામાં નહીં આવે. 

બ્રેકિંગ ન્યૂઝ