નિવેદન / ભાજપ ચૂંટણીથી નથી ડરી, અમિત શાહની બેઠક બાદ સરકારે પ્રોજેક્ટ સ્થગિત કર્યો: ગણપત વસાવાનું મોટું નિવેદન 

Important statement of former Minister Ganpat Vasava regarding Tapi Par Narmada Riverlink project

તાપી પાર નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈને પૂર્વ મંત્રી ગણપત વસાવાનું મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પ્રોજેકટ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ