ટકોર / VIDEO: 'રિસાણા તો કંઇ હાથમાં નહીં આવે', CM ભૂપેન્દ્ર પટેલે નારાજ નેતાઓને કર્યું કડક સૂચન

Important statement of CM Bhupendra Patel regarding disgruntled BJP leaders

બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલે આંતરિક નારાજગીને લઈ નિવેદન આપતા કહ્યું છે કે રિસાયેલા ભૂખ્યા રહે અને બાકીના ખાઇ-પીને આનંદ કરે તે કરતાં વિવાદો છોડી માત્ર પક્ષ માટે કામે લાગો

બ્રેકિંગ ન્યૂઝ