રાહત / પાક વીમા મુદ્દે લોકસભાના ઉમેદવાર મોહન કુંડારિયાનું મહત્વનું નિવેદન, 'આવતીકાલે ચૂકવણુ...'

Important statement of Lok Sabha candidate Mohan Kundariya on crop insurance issue in rajkot

ખેડૂતોના પાક વીમા મુદ્દે કોંગ્રેસના આક્ષેપ પર મોહન કુંડારિયાએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રચાર માટે કોઈ મુદ્દો ન હોવાથી કોંગ્રેસે ખેડૂતોનો સહારો લીધો છે. કેટલાય ખેડૂતોને રૂપિયા ચૂકવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ