રોજગાર / RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આપ્યું મહત્વનું નિવેદન

An important statement given to former RBI governor Raghuram Rajan

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે રાષ્ટ્રવાદ અને રોજગાર આર્થિક વિકાસ પરસ્પર એક સિક્કાની બે બાજુ છે. જો ભારત દેશમાં આગામી સમયમાં નોકરીઓમાં વૃદ્ધી નહી થાય તો દેશ અનેક મોરચે પાછળ રહી જવાની શક્યતા વ્યકત કરાઈ છે. રાજને પોતાના લેખમાં રોજગારીમાં વધારો કેવી રીતે કરાય તેનો પણ ઉલ્લેખ કર્યો છે. શું કહ્યું રઘુરામ રાજને જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ