વર્ષે 1977થી ચાલતા જમીન-સંપત્તિના કેસમાં હાઈકોર્ટેમાં 9 જસ્ટિસ સામે ફરિયાદ થઈ હતી અને 45 વર્ષ જૂના કેસમાં 9 જસ્ટિસને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે.
ગુજરાત હાઇકોર્ટનું સિવિલ કેસના ભરાવા અંગે મહત્વનું અવલોકન
ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ સામે થયેલી ફરિયાદ મુદ્દે સુનાવણી
આણંદ જિલ્લા કોર્ટના 9 જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં માંગી માફી
ગુજરાત હાઇકોર્ટનું સિવિલ કેસના ભરાવા અંગે મહત્વનું અવલોકન સામે આવ્યું છે જેમાં નીચલી કોર્ટ દ્વારા ક્રિમિનલ કેસ સાથે સિવિલ કેસમાં ધ્યાન આપવા હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ સામે થયેલી ફરિયાદ મુદ્દે પણ સુનાવણી થઈ છે. આણંદ જિલ્લા કોર્ટના 9 જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં માફી માંગી છે.
સિવિલ કેસમાં ભરાવા અંગે હાઈકોર્ટનું અવલોકન
હાઈકોર્ટમાં સિવિલ કેસમાં ભરાવા અંગે મહત્વનું અવલોકન કર્યું છે, જેમાં નીચેલી કોર્ટ દ્વારા ક્રિમિનલ કેસ સાથે સિવિલ કેસમાં ધ્યાન આપવા હાઈકોર્ટે અવલોકન કર્યું છે તેમજ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ સામે થયેલી ફરિયાદ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. આણંદ જિલ્લા કોર્ટના નવ જસ્ટિસને બિનશરતી માફી ગુજરાત હોઈકોર્ટે મંજૂર કરી છે.
આણંદ જિલ્લા કોર્ટના 9 જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં માફી માંગી
આણંદ જિલ્લા કોર્ટના 9 જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં માફી માંગી છે. જસ્ટિસની બિનશરતી માફી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે. 9 જસ્ટિસ સામે થયેલી HCની અવમાનનાની ફરિયાદ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. અગાઉ કોર્ટે કાયદાનું શાસન સર્વોપરી હોવાનું અવલોકન કર્યું હતું. 45 વર્ષ જૂના આણંદના કેસમાં 9 જસ્ટિસ સામે થયેલી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો છે. વર્ષે 1977થી ચાલતા જમીન-સંપત્તિના કેસમાં હાઈકોર્ટેમાં 9 જસ્ટિસ સામે ફરિયાદ થઈ હતી અને 45 વર્ષ જૂના કેસમાં 9 જસ્ટિસને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે.