અમદાવાદ / રથયાત્રાને લઇ સૌથી મહત્વના સમાચાર, સુરક્ષા એજન્સીઓ અને IB એ સરકારને સોંપ્યો રિપોર્ટ

રથયાત્રાને લઇ સૌથી મોટા સમાચાર આવ્યા છે. IB એ સરકારને સોંપ્યો રિપોર્ટ જેમાં કહેવામાં આવ્યું છે રથયાત્રા યોજાશે તો મોટી સંખ્યામાં ભક્તો આવશે. સુરક્ષા એજન્સીઓ અને IB એ સરકારને હાલ કોરોનાના સંક્રમણને લઇ રથયાત્રા ન યોજવા સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ