નિર્ણય / કેદારનાથ જવાનું વિચારતા હોવ તો વાંચી લેજો! હાર્ટએટેકના કારણે 10 શ્રદ્ધાળુઓએ ગુમાવ્યા જીવ, તંત્ર દ્વારા તાબડતોબ લેવાયો આ નિર્ણય

Important news has come for the devotees going to Kedarnath.

કેદારનાથ જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે 50 વર્ષથી વધુ વયના યાત્રિકોને સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ જ મંજૂરી મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ