Ek Vaat Kau / 1 એપ્રિલથી બદલાશે મહત્વના અને મોટા નિયમો

દેશમાં 1 એપ્રિલથી 8 એવી વસ્તુઓ છે જેમાં ધરમૂળથી બદલાવ આવવાનો છે. સૌથી પહેલો અને સૌથી મોટો બદલાવ છે ઘર મોંઘા થઈ જશે. તેનું કારણ વ્યાજ પર જે ટેક્સ કપાત મળતી હતી 1.50 લાખ તે હવે આ તારીખથી બંધ થઈ જશે. 2જો બદલાવ છે કર્મચારીને મળતા PFનો, શું આવ્યો તેમાં ચેન્જ અને અન્ય બીજી કઈ 6 વસ્તુના નિયમમાં આવ્યા ફેરફાર જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ