પંચતત્વમાં ભૂમિનું આગવું મહત્વ છે કારણ કે ભૂમિથી માણસની ઓળખ થાય છે. મનુષ્ય જીવનમાં ભૂમિનું મહત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે માણસ માટીથી જ બન્યો છે અને માટીમાં જ ભળવાનો છે. એવામાં વાસ્તુદોષને દૂર કરવા માટે ભુમિને લગતી ટિપ્સ જાણવી હોય તો જુઓ Why Ne Kaho Bye With Ami Modi