Why ne kaho Bye / તમારા હાથમાં છે પંચતત્વો, જાણો હરણમુદ્રાનું મહત્વ લાભ

પૂજા-પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું વિશેષ મહાત્મય રહેલું છે. જો આ સામાન્ય લાગી રહેલી બાબતોનું પાલન જો યોગ્ય રીતે થાય તો પૂજાનું મહત્વ વધી જતું હોય છે તે પૈકીની છે હરણ મુદ્રા. જ્યારે પણ પૂજા-પાઠ કરવા બેસો ત્યારે આ મુદ્રા કરવામાં આવે તો ખૂબ જ ફાયદો થતો હોય છે. તો શું છે આ હરણ મુદ્રા અને તેનો ફાયદો શું છે તેના વિશે વિગતવારમાં માહિતી માટે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ