મહિમા / ગુરુ પ્રદોષ વ્રત પર કરો આ ઉપાય, મેળવશો ધારી સફળતા

importance of guru pradosh vrat

શાસ્ત્રોમાં પ્રદોષ વ્રત ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવાનો દિવસ છે. જે પ્રદોષ વ્રત ગુરુવાર આવે છે તેને ગુરુ પ્રદોષ કહીએ છીએ. ગુરુ પ્રદોષ વ્રત કરી કોઇપણ વ્યક્તિ પોતાના મનની ઇચ્છાને બહુ જ જલ્દી પૂર્ણ કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ