ચિંતાજનક / કોરોનાથી થનારા મોંતની સંખ્યા 9 લાખ 81 હજાર, પણ તેના કારણે બેરોજગાર થનારાની સંખ્યા 50 કરોડ

ilo report world workers lost 35 trillion dollar in wages amid pandemic

કોરોનાની મહામારીને કારણે દુનિયાભરમાં અર્થવ્યવસ્થા પર અસર પડી છે. કોરોનાએ ન ફક્ત લોકોના જીવ લીધો છે. પણ જે લોકો કોરોનાથી બચી ગયા તે તેની અસર હેઠળ આવેલી બેરોજગારીના કહેરથી નથી બચ્યા. કોરોનાથી મરનારની સંખ્યા 981,962 અને બેરોજગારની સંખ્યા 50 કરોડ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ