ધર્મ / અસત્ય ભાષણ ઉપર વસુરાજાનું દૃષ્ટાંત

Illustration of Vasu Raja

વસુરાજાના એક શબ્દ અસત્ય બોલવાથી કેટલું દુઃખ દાયક ફળ થયું એ તત્ત્વવિચાર કરવા આપણે અહીં જાણીયે. વસુરાજા, નારદ અને પર્વત આ ત્રણે એક જ પાસે વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો, અને તેના  પિતાનો સ્વર્ગવાસ થઇ ગયો હતો તે માટે પર્વત પોતાની માતા સાથે વસુરાજાના રાજ્યમાં રહેતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ