અમદાવાદ / નલ સે જલઃ સરકારની જાહેરાત બાદ અમદાવાદમાં બે લાખથી વધુ લોકોને થશે આ ફાયદો

Illegal water connection in ahmedabad

રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે 'હર ઘર, નલ સે જલ'ની નવી નીતિ હેઠળ અમદાવાદ મ્યુનિ. હદમાં સરકારી કે ખાનગી પ્લોટોમાં બંધાઈ ગયેલાં ગેરકાયદે રહેણાક મકાનોમાં રહેતા લોકોને રૂ. ૫૦૦માં અડધા ઇંચનું પાણીનું કનેક્શન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ