બેદરકારી / સુરતમાં અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિંદ્રામાં, તપાસનાં આદેશ પાછળ આખરે કેટલું સત્ય!

Illegal schools without fire safety in many Cities in the Gujarat

સુરતનાં આગકાંડ-2 બાદ તંત્ર ફરી વાર એ જ રીતે હરકતમાં આવ્યું છે જે રીતે પ્રથમ અગનકાંડ વખતે આવ્યું હતું. ત્યારે એમ હતું કે હવે તંત્ર એવા પગલાં લેશે કે ક્લાસિસ અને શાળાના વિદ્યાર્થીઓને અને આમ નાગરિકોને આગજન્ય હોનારતોથી અભયવચન મળી જશે. પરંતુ તેમ થયું નહીં અને તંત્રની બેદરકારી ફરી વાર સામે આવી ત્યારે આશા રાખીએ આ પ્રકારની ઘટના છેલ્લીવારની બની રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ