ફરી મચાવશે આતંક! / ભારતમાં આ તારીખે આવશે કોરોનાની ચોથી લહેર, સ્ટડીઝમાં કરાયો મોટો ખુલાસો

IIT scientists claim corona fourth wave will start from june 22 in india

દેશમાં હવે ધીરે-ધીરે કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણપણે ખતમ થવા જઇ રહી છે એવામાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, દેશમાં હવે 22 જૂનથી કોરોનાની ચોથી લહેર દસ્તક દઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ