સારા સમાચાર / ખુશખબર : શું 2 અઠવાડિયામાં દેશમાં કોરોના પર કાબૂ આવશે, જાણો કયા આધારે કરાઈ રહ્યો છે આ દાવો

iit bombay says corona in mumbai will be under control for two week  circumstances of the country will also change

આઈઆઈટી મુંબઈના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના કાબૂમાં આવતા બે અઠવાડિયા જેટલો સમય લાગશે. રિપોર્ટમાં જણાવ્યાનુંસાર દેશની સ્થિતિમાં પણ બહું જલ્દી પરિવર્તન જોવા મળશે. આ દાવો કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ભાસ્કરન રમણે કોરોના નિયંત્રણ પર તૈયાર કરેલા રિપોર્ટના આધારે કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ