શહેરમાં રહેતા હોય કે ગામડામાં લોકશાહી છે એટલે તેમને સરકાર અને સરકારી તંત્રના ઘણા એવા કામો હશે જેનાથી તમે ના ખુશ હશો, ઘણી એવી ફરિયાદો હશે જેનું કોઈ સમાધાન નહીં બસ ધરમના ધક્કા જ ધક્કા, પણ હવે તમારી સમસ્યાનું સમાધાન તમે જાતે જ લાવી શકશો એક મેસજથી સીધી પીએમ મોદીના કાર્યાલય સુધી ફરિયાદ થઈ જશે. અને અધિકારીઓ દોડતા થઈ જશે, જાણો સમગ્ર વિગત DAILY DOSE માં