નુકસાન / જનધન ખાતાધારકો માટે મહત્વના સમાચાર, ફટાફટ કરી લેજો આ કામ નહીંતર થશે મોટું નુકસાન

if your jan dhan account is not linked from aadhar then you will not get benefits of 1 lakh 30 thousand rupees

જો તમે જનધન બેંક ખાતું ખોલાવ્યું છે, તો આજે જ તમારા ખાતાને આધાર સાથે લિંક કરાવી દો, નહીંતર તમને 1.30 લાખનું નુકસાન થઈ શકે છે. સરકાર દ્વારા ખોલવામાં આવતા આ એકાઉન્ટમાં ગ્રાહકોને ઘણી બધીસુવિધાઓ આપવામાં આવે છે. આ એક ઝીરો બેલેન્સ બચત ખાતું છે. આ સિવાય આમાં ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિતની ઘણી વિશેષ સુવિધાઓ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ