રાજકીય સંકટ / સરકાર બચાવવા સંકટમોચક પવારે CM ઠાકરેને આપી નવી ફોર્મ્યુલા, ભાજપનો દાવ પડી શકે ઊંધો

If you want to save the government, make Eknath Shinde Chief Minister, Sankatmochak Pawar's advice to CM Thackeray

મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળે તો નવાઈ નહીં કારણ કે એનસીપી સુપ્રીમો શરદ પવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી છે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી દો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ