જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત આવે એટલે સ્વભાવિક છે કે માનવીના મનમાં ખર્ચથી લઈને સારવાર પત્યા પછીની સાર સંભાળ સહિતના અનેક સવાલો ઉભા થતાં જ હોય છે પરંતુ ખરેખર આપણે આ 2 વાતનું જો ધ્યાન રાખીએ તો સાંધાની સર્જરીની જરૂર નથી પડતી જીવનમાં...તો શું છે આ એક્સપર્ટ ડોક્ટરની સલાહ તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો..