બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / જો-જો આવી ભૂલો કરતા, નહીંતર અટકી જશે પીએમ કિસાનનો 19મો હપ્તો
Last Updated: 04:49 PM, 4 December 2024
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 18 હપ્તા આપવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે માત્ર ખેડૂત જ હોવું જરૂરી નથી પણ તેના માટે પાત્ર પણ હોવું જરૂરી છે. આથી આ યોજનાનો લાભ લેવા માટે અમુક ભૂલો કરવાથી તમારે બચવું જોઈએ નહીં તો તમે 19માં હપ્તાથી વંચિત રહી શકો છો. અહીંયા જાણીશું કે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT