કડક નિર્ણય / વેક્સિન નહી લીધી હોય તેને નહી મળે પેટ્રોલ અને કરિયાણું, મહારાષ્ટ્રના આ શહેરમાં પ્રશાસન એકશન મોડમાં

 If you have not taken the vaccine, you will not get petrol and groceries. In Aurangabad, Maharashtra, the administration is...

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પ્રશાસન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેણે પણ વેક્સિનો એક પણ ડોઝ નથી લીધો તેમને પેટ્રોલ, ગેસ અને કરિયાણું નહી આપવામાં આવે. લોકો વેક્સિન લેવા જાગૃત થાય તેને લઈને પ્રશાસને આ નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ