સામુદ્રિક શાસ્ત્ર / શરીર પર આટલી સંખ્યાથી વધુ તલ હોય તો મનાય છે અશુભ, જાણો કયા તલથી લાભ થાય છે

If you have mole on these area of body you will be lucky

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીર પર રહેલા તલનું પણ એક અલગ મહત્વ છે. કહેવામાં આવે છે તે શરીર પર અલગ અલગ જગ્યાએ રહેલા તલ જણાવે છે કે વ્યક્તિનું જીવન કેવુ રહેશે અને તેનુ ભાગ્ય કેવું છે. શરીરના આકાર અને તેના પર રહેલા નિશાનોને લઇને અંદાજ લગાવવામાં આવતો હોય છે કે તે અશુભ છે કે શુભ. તો ચાલો જાણીએ શરીર પર રહેલા તલ વિશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ