સ્વાસ્થ્ય / થાઇરોઇડની દવામાં અનિયમિતતા રાખશો તો થશે આ નુકસાન

If you have irregularities in thyroid medicine then this will be a disadvantage

થાઇરોઇડ પોતાની સામાન્ય પ્રક્રિયામા આવી જાય છે અને તેનાથી સ્થાયી રીતે થાઇરોઇડને નુકશાન થતુ નથી. જોકે ઘણીવાર એવુ બને છે કે થાઇરોઇડના પેશન્ટ થોડો પણ ફાયદો થતા ડોક્ટરની સલાહ લીધા વગર દવા લેવાનુ છોડી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ