બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જો મકરસંક્રાતિ પર આજ રાત્રે કરશો આ કામ, તો માતા લક્ષ્મી બનાવી દેશે ધનવાન

ધર્મ / જો મકરસંક્રાતિ પર આજ રાત્રે કરશો આ કામ, તો માતા લક્ષ્મી બનાવી દેશે ધનવાન

Last Updated: 05:27 PM, 14 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકર સંક્રાંતિ પર જો અમુક વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય સાંજ બાદ જ કરવામાં આવે છે. આવી તે ઉપાય વિશે જાણીએ.

ભારતમાં મકર સંક્રાંતિ ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ તહેવાર સૂર્યનું મકરમાં ગોચર થવાના કારણે મનાવવામાં આવે છે. મકર સંક્રાંતિ પર બ્રહ્મબેલામાં ગંગા સ્નાન કરવાનો અને ત્યાર બાદ પૂજા અને દાન પુણ્ય કરવાનો મહિમા છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે, આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે. તો સૂર્ય દેવની ઉપાસના કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જ્યોતિષ અનુસાર આ દિવસે અમુક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવો તે ઉપાય વિશે જાણીએ.

વધુ વાંચો : જાણો મહાકુંભ અને પૂર્ણ કુંભ વચ્ચેનો તફાવત? જે માત્ર 4 જ શહેરોમાં યોજાય છે, મહામંડલેશ્વરે જણાવ્યું કારણ

મકર સંક્રાંતિની રાત્રે ચંદ્રદેવને દૂધથી અર્ધ્ય આપવું અને પોતાની દરેક ઈચ્છાની માંગ કરવી. આ દિવસે ગોળ અને તલનો પ્રસાદ બનાવવો અને અર્ધ સંધ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરવો. આ સિવાય રાત્રે માતા લક્ષ્મીની પૂજા  બાદ પીળી કૌડિયો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવી, તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mata Laxmi Makarsankranti Religion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ