મહામારી / કોરોનાથી ડર લાગી રહ્યો હોય તો આ નંબર પર કોલ કરો, અહીં તમારું મનોબળ વધી જશે

IF YOU ARE SCARED FROM CORONA, THAN CALL ON GIVEN NUMBERS

કોરોનાને લઈ સામાન્ય પ્રજામાં જાગૃતતા ફેલાવવા હેતુથી સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે, જે અંતર્ગત હવે કોરોનાને લઈને ઘણી બધી માહિતી ફોન પર મળી રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ