રથયાત્રા 2022 / જય રણછોડ... રથયાત્રાના દર્શન કરવા જવાના હોવ તો જાણી લો ટાઈમલાઇન, કેટલા વાગે ક્યાં પહોંચશે રથ

If you are going to see the Rathyatra, find out the timeline, what time and where the chariot will reach

આખરે જગન્નાથના ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગત નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના દર્શન કરવા માટે જાણી લો ટાઈમલાઇન, કેટલા વાગે ક્યાં પહોંચશે

બ્રેકિંગ ન્યૂઝ