નિયમ / બેંક નાદાર થવા પર ખાતાધારકોને મળે છે માત્ર 1 લાખ રૂપિયા, આ છે RBIનો નિયમ

if you are a bank customer than amount insured in account is only one lakh rupees

પંજાબ અને મહારાષ્ટ્ર કો ઑપરેટિવ બેંક પર મંગળવારે ભારતીય રિઝર્વ બેંકે છ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આરબીઆઇના નિયમો અનુસાર જો દેશમાં કાર્યરત કોઇ પણ બેંક નાદાર થાય છે તો પછી ગ્રાહકને માત્ર 1 લાખ જ રૂપિયા પાછા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ