નુકસાન / તમારા મોબાઈલને સેનિટાઈઝરથી સાફ કરતાં હોવ તો થઈ જાઓ સાવધાન, ફોનને થઈ શકે છે આ નુકસાન

 If You Also Clean Your Phone With Sanitizer, Then Be Careful, It May Cause Damage

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકોને વાંરવાર સાબુ હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. લોકોમાં ડર છે કે તેઓ સંક્રમિત ન થઈ જાય. એટલે જ લોકો ઘરેથી બહાર નીકળવા પર સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરે છે. એવામાં ઘણાં એવા લોકો છે જેઓ પોતાના મોબાઈલને પણ ડિસઈન્ફેક્ટેડ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. પણ તમને જણાવી દઈએ કે આવું કરવાથી મોબાઈલને મોટું નુકસાન થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ