બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / દિવાળીની સજાવટમાં અપનાવજો આ વાસ્તુ ટિપ્સ, ઘરમાં કાયમ માટે રહેશે લક્ષ્મીનો વાસ
Last Updated: 12:44 PM, 31 October 2024
દિવાળીનો તહેવાર ભારતભરમાં હર્ષલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. દિવાળીમાં ધનની દેવી માતા લક્ષ્મી સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસને તમે તમારા ઘરમાં વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખીને વધુ ખાસ બનાવી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
દિવાળીના આ ખાસ તહેવાર પર સૌ પહેલા તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. મંદિરને ફૂલો અને આંબાના પાનથી સજાવો. મંદિરને સજાવવા માટે તમે લાઇટ અને સિરીઝનો પણ ઉપયોગ કરી શકો છો.
લાઇટ અને સિરીઝ વગર દિવાળીની સજાવટ અધૂરી રહે છે. વાસ્તુ મુજબ ઝગમગતી રોશનીથી ઘરને શણગારવું ખૂબ શુભ માનવામાં આવે છે. દિવાળીમાં તમારા ઘરમાં પૂરતી લાઇટિંગ કરો. ઘરના મુખ્ય દરવાજાની સાથે ઘરના કોઈપણ ખૂણામાં પણ રંગોળી બનાવો, જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશાને દીવા પ્રગટાવવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે.
(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.