મહામારી / આ તો એવું થયું કે પાકિસ્તાન હુમલો કરી દે તો કેન્દ્ર પૂછશે કે દિલ્હીએ બોમ્બ બનાવ્યા કે નહીં : કેજરીવાલ

if war takes place with pakistan center will say did delhi made atomic bomb says kejriwal

વેક્સિનેશન પર કટાક્ષ કરતા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કાલે જો પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તો કેન્દ્ર સરકાર કહી દેશે કે શું દિલ્હી તેના પરમાણું બોંબ બનાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ