ઘણા છોડ ઘરમાં લગાવવા અશુભ માનવામાં આવે છે. જાણો તેના વિશે
ઘરમાં ભૂલથી પણ ન લગાવો આ છોડ
થશે મોટા નુકસાન
જાણો કયા છોડ છે અશુભ
ઘરમાં છોડ-ઝાડ લગાવવાનો શોખ ધણા લોકોને હોય છે. અમુક લોકો બાલ્કનીમાં 2-4 છોડ લગાવીને સંતોષ માને છે અને અમુક લોકો ઘરનાં આંગળામાં આખો બગીચો બનાવી લે છે. ઘરમાં છોડ ચાહે કોઈ પણ હોય, પરંતુ તે લગાવ્યા પહેલા તેની પસંદગી યોગ્ય રીતે કરવી જરૂરી છે. કારણકે ઘણા છોડ ઘરમાં લગાવવા અશુભ માનવામાં આવે છે.
કાંટાવાળા છોડ
ઘરમાં કાંટાવાળા છોડ લગાવવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં લોકોની વચ્ચે કારણ વગર ઝગડાં થાય છે.
લીંબુના છોડ
ઘરમાં લીંબૂના છોડ ભૂલથી પણ ન લગાવવું જોઈએ. આમ કરવાથી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.
મોટા ઝાડ
ઘરમાં ક્યારેય મોટા ભાડ ન લગાવવા જોઈએ. ઘર પર મોટા ઝાડનો છાંયડો પડવો સારો નથી માનવામાં આવતો. આવી સ્થિતિ ઘરના સદસ્યોની સક્સેસ રોકી દે છે અને ધન હાનીનું પણ કારણ બની શકે છે.
કાળું ગુલાબ
ગુલાબનો છોડ ઘરમાં લગાવવો સારો માનવામાં આવે છે. એટલે કે ભૂલથી પણ ઘરમાં કાળુ ગુલાબ ન લગાવો.