બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શ્રાવણ મહિનામાં આ 5 કામ કર્યા તો મહાદેવ કોપાયમાન થશે, આર્થિક રીતે પડી ભાંગશો

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / શ્રાવણ મહિનામાં આ 5 કામ કર્યા તો મહાદેવ કોપાયમાન થશે, આર્થિક રીતે પડી ભાંગશો

Last Updated: 04:56 PM, 22 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેશનાં અમુક હિસ્સામાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનામાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા તો ભગવાન શિવ નારાજ થઈ જાય છે.

1/7

photoStories-logo

1. પવિત્ર શ્રાવણ માસ

ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થવાની છે. તો દેશના અમુક હિસ્સામાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, હિન્દુ ધર્મના આ પવિત્ર માસમાં સોમવારે વ્રત રાખવાનો મહિમા છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની પૂજા કરવા મંદિરે જાય છે. પરંતુ જો તમે શ્રાવણ મહિનામાં કેટલાક કામ કરો છો તો શંકર ભગવાન નારાજ થઈ જાય છે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. આથી શ્રાવણ મહિના દરમિયાન નીચે જણાવેલ કામ કરવાની મનાઈ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. માસ મદિરા

શ્રાવણના પવિત્ર મહિનામાં ભૂલથી પણ માસ મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દરમિયાન તામસિક ભોજનનું સેવન કરવાથી ભગવાન શિવ નારાજ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શંખ જળાભિષેક

ભગવાન શંકરની પૂજા વખતે શંખના ઉપયોગ પર પ્રતિબંધ છે. શંકર ભગવાને શંખચૂડ નામના દૈત્યને માર્યો હતો. આ માટે શંખથી ક્યારેય શિવનો જળાભિષેક ન કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંદૂર

શિવલિંગ પર ક્યારેય સિંદૂર કે કંકુ અર્પણ ના કરવું જોઈએ. સુહાગની રક્ષા અને તેમની લાંબી ઉંમરની કામના માટે પાર્વતી માતાને શૃંગારનો સામાન ચઢાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. હળદર

શ્રાવણ મહિનામાં શંકર ભગવાનની પૂજા વખતે હળદરનો ઉપયોગ ન કરવો જોઈએ. શિવલિંગ પર હળદર ચઢાવવાથી દોષ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. તુલસી

ભગવાન શિવને તુલસીના પત્તા પર અર્પણ ના કરવા જોઈએ. તુલસી માતા લક્ષ્મીનું રૂપ છે, જે વિષ્ણુની પત્ની છે. આથી પૂજા વખતે તુલસીના પત્તા ન ચઢાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. અપમાન

શ્રાવણ મહિના દરમિયાન કોઈનું પણ દિલ દુભાવવું જોઈએ. આ દરમિયાન વાદ વિવાદથી બચવું. કોઈનું અપમાન કરો. મજાક પણ ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion Shraavan Lord Siva
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ