કૃષિ કાયદા / વચલો રસ્તો કાઢવા સરકાર બે ડગલાં હઠે, તો બે ડગલાં અમે પાછા ખસીશું: ખેડૂત નેતાની સરકારને સલાહ 

If the government takes two steps to find a middle ground, then we will take two steps back: Farmer leader advises the...

ગુરુવારે, ભારતીય ખેડૂત સંઘ દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ગાજીપુર સરહદ પર આ મુદ્દાનું નિરાકરણ લાવવા ખાપ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂત આંદોલનની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. પંચાયત બાદ ખેડૂતો એ બે મિનિટનું મૌન ધારણ કરીને સિંઘુ બોર્ડર પર આત્મહત્યા કરનાર સંત રામસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ