કૃષિ કાયદા / જો સરકાર 15માંથી 12 સંશોધન કરવા રાજી છો એનો મતલબ એમ કે બિલમાં ખામી છેઃ ખેડૂત નેતા

If the government is willing to do 12 out of 15 researches, it means there is a flaw in the bill: Rakesh Tikait

ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર ખેડૂતો દ્વારા અપાયેલા 15 માંથી 12 સંશોધનો પર સમંત થાય છે, તો તેનો અર્થ એ છે કે કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ કારણ કે તેમાં કોઈ ખામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ