વાસ્તુશાસ્ત્ર / દૂધ ઉકાળતી વખતે વાસણમાંથી ઊભરાઇ જાય તો થઇ જાવ સતર્ક, થઇ શકે છે આ નુકસાન

if suddenly milk fall while boiling it seems inauspicious

આમ તો દૂધ હિંદુ ધર્મમાં શુભ કાર્યોમાં પ્રયોગ કરવામાં આવે છે. સાથે માનવામાં આવે છે કે દૂધ ઊભરાવવું મહેમાનોને આવવાનો સંકેત હોય છે. પરંતુ દૂધનું ઊભરાવવું કોઇ અશુભ ચીજોનો પણ સંકેત હોય છે. એનાથી જીવનમાં ખલબલી મચી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ