નિવેદન / હાર બાદ કોહલીનું મોટું નિવેદન, જો ખેલાડીઓને એવું લાગે છે કે તો આરામ કરે

 If Players Think That There Are Too Much Cricket Is Happening So They Should Take Break

ન્યૂઝીલેન્ડ સીરિઝના પહેલા ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રવાસના કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા હતા. T20 મેચની પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યુ કે, ''તેઓ સ્ટેડિયમમાંથી સીધો એક અન્ય સીરિઝ રમીને આવી રહ્યો છે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ