યાત્રા / માતા-પિતાને ચારધામ યાત્રા કરાવવી છે, તો IRCTCનું આ પેકેજ લઈ લો સસ્તામાં ટુર પતી જશે

If parents have to travel all round, get this IRCTC package will be cheaper.

ચારધામના નામથી પ્રસિધ્ધ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી મંદિરના કપાટ ઠંડીની સીઝનમાં ભારે બરફવર્ષા અને ભીષણ ઠંડીના કારણે દર વર્ષે ઓક્ટોબર, નવેમ્બર મહિનામાં બંધ કરી દેવાય છે. તાજેતરમાં આ મંદિરના કપાટ શ્રધ્ધાળુઓ માટે ખોલાયાની જાહેરાત થઇ ચુકી છે. જો તમે પણ ચારધામની યાત્રા કરવા ઇચ્છો છો તો IRCTC તમારા માટે એક સારું ટુર પેકેજ લઇને આવ્યુ છે. આ ટુર પેકેજ હેઠળ તમે માત્ર 54 હજાર રુપિયામાં ફ્લાઇટમાં ચારધામની યાત્રા કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ